પાછા
বিশেষজ্ঞ নিবন্ধ
કાર્બનિક ખાતરોની તૈયારી અને ઉપયોગ

આ દિવસોમાં ઘણા ખેડૂત પાકની પોષક જરૂરિયાતને પુરી કરવા માટે કાર્બનિક ખાતરનો ઉપયોગ કરી રયા છે, જેના માટે ખેડૂત ખેતરમાંજ વિવિધ પ્રકારનાં જૈવિક ખાતર તૈયાર કરી રયા છે,પરંતુ તે ત્યારે જ અસરકારક થઈ શકે છે, જ્યારે બગીચામાં જ લીલો ખાતર અથવા જેવીકે કચરો ઉપયોગ કરીને મોટી માત્રામાં તૈયાર કરવામાં આવે ,આ રીતે તૈયાર કરેલા ખાતરનો ઉપયોગ મહિનામાં 2 થી 3 વખત થઈ શકે છે.

કાર્બનિક ખાતર બનાવવાની કેટલાક તકનીક નીચે છે.

કાર્બનિક ખાતર બનાવવાની કેટલાક તકનીક નીચે છે.

undefined

કૃમિ ખાતર (વર્મીકમ્પોસ્ટ)

કૃમિ ખાતર (વર્મીકમ્પોસ્ટ)

છોડ ના બગાડ પદાર્થો જેમ,પાંદડા, દાંડી, બધા ને 10 સે.મી.ના નાના ટુકડા કાપીને એક જગ્યાએ એકઠા કરવો જોઈએ, પછી ઢગલાને ગાય ના ગોબરના સોલ્યુશનમાં 10 કિલો / 100 કિલો કચરો ભેળવીને બે અઠવાડિયા રાખવા જોઈએ, અને તેના પર દરરોજ પાણીનો છંટકાવ કરવો જોઈએ. 2 અઠવાડિયા પછી તેને સિમેન્ટ ટાંકી અથવા 1 મીટર પહોળા ખાડામાં ભરવું જોઈએ. અને તેના ઉપર નવી લણણી કરેલું છોડ નું કચરો 10-15 સે.મી.ની ઊંચાઈ ની એક નવી પડ સાથે રેડવું જોઈએ. અને પછી ઢગલા ના ઉપર 2 સે,મી. જાડી ગાય ના ગોબર ની થર ચડાવી જોઈએ.થોડા સમય પછી તેના ઉપર પ્રતિ ચોરસ મીટર 1000 અળસિયું ઉભરી આવે છે. અને 60 દિવસમાં દાણાવાળું કૃમિ ખાતર તૈયાર થઇ જશે. એક છોડ માં 8 કિગ્રા ખાતર એક વર્ષ માં ઉપયોગ કરવી જોઈએ, જે થી છોડ ની નાઈટોજન ની કમી પુરી થશે અને માટી ની ગુણવત્તા પણ વધશે.

undefined
undefined

ગોબર ની ખાતર ની ટ્રાઇકોડર્મા થી સારવાર

ગોબર ની ખાતર ની ટ્રાઇકોડર્મા થી સારવાર

ટ્રાઇકોડર્માની સારવાર માટે, ગાયના ગોબર ની ખાતર સારી રીતે વિઘટિત પાઉડર સ્વરૂપમાં હોવું જોઈએ અને કોઈ ગરમી ઉત્પન્ન ન કરવો જોઈએ. આવા ખાતર ને શેડમાં એકત્રિત થવી જોઈએ, અને 50 થી 100 કિગ્રા ખાતર માટે 1 કિલો ટ્રાઇકોડર્મા લાગુ કરવું જોઈએ, અને સારી રીતે મિશ્રિત કરવું જોઈએ.મિશ્રણ કર્યા પછી ખાતર ના ઢગલા ને સોપારી અથવા ડાંગરની ઘાસ થી બરોબર થી ઘાકવું જોઈએ, અને પાણી નું છટકાવ કરવું જોઈએ. 4 થી 5 દિવસ માં એકબાર ઘાસ કાઢીને ખાતર ના મિશ્રણ ને બરોબર થી મિશ્રિત કરવું જોઈએ, અને પછી ઘાસ થી ઘાકવી ને પાણી નું છટકાવ કરવું જોઈએ.લગભગ 2 અઠવાડિયામાં ખાતરનું મિશ્રણ ક્ષેત્રમાં વાપરવા માટે તૈયાર થઈ જશે.

undefined
undefined

જીવમૃત

જીવમૃત

10 કિલો તાજા ગાયનું છાણ, 2 કિલો કાળો ગોળ, કોઈ પણ દાળનો 2 કિલો લોટ, આ બધાને અલગ પાણીમાં મિલાવી ને સોલ્યુશન બનાવવું જોઈએ.અને પછી આ બધા સોલ્યુશન ને 200 લિટર ના બેરલમાં (ડ્રમ) મૂકવા જોઈએ,આ બેરલમાં 10 લિટર ગૌમૂત્ર, અને અડધો કિલો રોગ મુક્ત શુધ્ધ માટી નાખી ને બેરલમાં બાકીની બચી જગ્યા પાણીથી ભરીવી દેવી જોઈએ,આ 200 લિટર સોલ્યુશનને દિવસમાં 3 વખત લાકડાથી હલાવો જોઈએ,અને ફક્ત ઘડિયાળની દિશામાં જ હલાવવું જોઈએ,અને બેરલને શેડમાં રાખવી આવશ્યક છે.અને બેરલનો ઉપરનો ભાગ કોથળાથી ઢાંકવું જોઈએ. અને 7 દિવસ સુધી સોલ્યુશન ને સમય સમય ના ઉપર હલાવું જોઈએ, 8 દિવસ માં સોલ્યુશન ઉપયોગ માટે ટીયર તૈયાર થઇ જશે જે તમે છોડ ના નજીક માં ખાડો કરી ને ઉપયોગ કરી શકે છે.

undefined
undefined

કચરો વિઘટનકર્તા ઉકેલો

કચરો વિઘટનકર્તા ઉકેલો

વેસ્ટ ડેમ્પોપોઝર જે એક સૂક્ષ્મજીવ થી તૈયાર કરેલી ખાતર છે.જે નેશનલ સેન્ટર ઑફ ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા વિકસિત કરેલું છે. તે જૈવિક સંશોધન કેન્દ્રો, કે.વી.કે. પર ઉપલબ્ધ છે.અને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે.જે 30 મિલી ની બોટલોમાં વેચાય છે.તેને તૈયાર કરવા માટે, બેરલ (ડ્રમ) માં 200 લિટર પાણી લો,અને તેમાં 2 કિલો કુદરતી ગોળ નાખો.અને પછી 30 મિલીલીટરની એક બાટલી, બેરલમાં વેસ્ટ ડિકમ્પોઝર એક્સ્ટ્રેક્ટ,ની નાખો.આ સોલ્યુશનને દિવસમાં બે વખત લાકડીથી હિલાવો.અને બેરલને શેડમાં અને થેલી થી ઢાંકી ને રાખો.સોલ્યુશનનો રંગ 5 દિવસ પછી સફેદ થઈ જાય છે.અને તે વાપરવા માટે તૈયાર થઇ જશે ,તેનો ઉપયોગ જૈવિક કચરાના ઝડપી ખાતર, જમીનના આરોગ્યમાં સુધાર કરવા અને વનસ્પતિ ના સારા વિકાસ માટે પણ થાય છે.

undefined
undefined

આ લેખ વાંચવા બદલ આભાર, અમને આશા છે કે તમે લેખ પસંદ કરવા માટે ♡ આઇકોન પર ક્લિક કર્યું છે અને આ લેખ તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરશો!

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો

મોબાઈલ ફાર્મ:- અમારી એપ વડે ગમે ત્યારે, ગમે ત્યાં બજારની વાસ્તવિક માહિતી મેળવો, તે પણ તમારી પોતાની ભાષામાં.

google play button
app_download
stars અન્ય મફત સુવિધાઓ stars
અત્યારે જ એપ ડાઉનલોડ કરો